દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરશે.
આ પણ વાંચો: VIDEO: દિલ્લીના કિરાડીમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત
જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાશે. મહત્વનું છે કે, રવિવારે દિલ્લીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનકર્તાઓેને વિરોધીઓની અફવામાં ન આવવા અપીલ કરી હતી. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી સરકારના આ કાયદા સામે હંગામો કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો