Gujarati NewsPoliticsPrime minister narendra modi pays homage to sardars huge statue at kevadia on sardar jayanti
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર જયંતિએ કેવડીયા ખાતે સરદારની વિરાટ પ્રતિમાને કરી પુષ્પાજંલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, વિરાટ પ્રતિમાને પુષ્પાજંલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને, પહેલા પવિત્ર જળથી જળાભિષેક કર્યું હતું. ત્યારબાદ ગુલાબની પાંખડીઓ પધરાવીને સરદાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે, વિરાટ પ્રતિમાને પુષ્પાજંલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને, પહેલા પવિત્ર જળથી જળાભિષેક કર્યું હતું. ત્યારબાદ ગુલાબની પાંખડીઓ પધરાવીને સરદાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.