પેટાચૂંટણીનાં પરિણામો પહેલા ભાજપનો આત્મવિશ્વાસ આસમાને, તમામ 8 બેઠકો પર વિજયનો પ્રદેશ ઉપાધ્યક્ષનો આશાવાદ

|

Nov 09, 2020 | 6:53 PM

પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર […]

પેટાચૂંટણીનાં પરિણામો પહેલા ભાજપનો આત્મવિશ્વાસ આસમાને, તમામ 8 બેઠકો પર વિજયનો પ્રદેશ ઉપાધ્યક્ષનો આશાવાદ

Follow us on

પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર આવતીકાલે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article