પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે

|

Nov 17, 2020 | 7:35 PM

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.   […]

પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે

Follow us on

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article