ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો. […]
Follow us on
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.