નીતિન ગડકરી ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે. તેઓ પોતાના નિવેદનને લઈને જાણીતા છે. ઈશારામાં ઘણીવાર તેઓ પોતાની જ સરકારને આડેહાથ લેતા હોય છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ફરીથી તેઓએ મોદી સરકારને એક નિવેદન આપીને આડેહાથે લીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા ત્યારે તેમને કહ્યું કે હું ક્યારેય કોઈ જ પ્રોજેક્ટમાં સરકાર પાસે મદદ નથી લેતો કારણ કે જ્યાં પણ સરકાર હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે. આ કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું કે વિદર્ભ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યાએ આપણા માટે શરમજનક વાત છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોદી સરકાર-2માં નીતિન ગડકરી ફરીથી સડક અને પરિવહન બન્યા છે. તેઓ પોતાના કામને લઈને જાણીતા છે. તેઓએ કહ્યું કે સરકાર જ્યાં હાથ મૂકે છે ત્યાં સત્યાનાશ થઈ જાય છે. આથી જ હું તેમના પર આધારિત નથી રહેતો. તેઓ શનિવારના રોજ એક મધર ડેરી દ્નારા આયોજીત કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં ત્યારે આ વાત સરકાર પર કરી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]