રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત

|

Feb 14, 2020 | 12:42 PM

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ […]

રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત

Follow us on

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિર અંગે એક ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની દેખરેખમાં રામમંદિરનું નિર્માણ થશે એવું સરકાર દ્વારા કોર્ટના આદેશ બાદ નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   ભૂજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે દુર્વ્યવહાર બાદ મહિલા આયોગે સુઓમોટો કરી દાખલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિર્મોહી અખાડાને પડ્યો શું વાંધો?
નિર્મોહી અખાડાના સરપંચ રાજા રામચંદ્રાચાર્યે કહ્યું કે જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાં ઘણીબધી ખામીઓ છે. સરકારે આ ટ્રસ્ટના ગઠન પહેલાં નિર્મોહી અખાડા પાસેથી કોઈ જ સલાહ લીધી નથી. નિર્મોહી અખાડાને આપવામાં આવેલું પ્રતિનિધિત્વ કોઈ જ કામનું નથી કારણ કે પ્રતિનિધિઓ પાસે કોઈ શક્તિ નથી. અમે જલદી જ બેઠ કરીશું અને નવા વિકલ્પ પર અમલ કરીશું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે નિર્મોહી અખાડાને અસંતોષ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે ટ્ર્સ્ટમાં મહંદ દિનેદ્રની નિમણૂક કરી છે. આમ નિર્મોહી અખાડા આ કેસને લઈને કોર્ટ સુધી જાય તેવી શક્યતાઓ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:40 pm, Fri, 14 February 20

Next Article