ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભાજપમાં સાંસદો ઘણી વખત ધર્માંતરણને લઈને મુદ્દો ઉઠાવતા આવ્યા છે. સંસદીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ આ અંગે ગત સરકારમાં બધાના અભિપ્રાયો માગીને એક કાયદો લાવવાનું કહ્યું હતું. તે વખતે કાયદો લાવવો શક્ય બની શક્યો ન હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભામાં બહુમતી હોવાથી હવે આ દિશામાં ભાજપ આગળ વધી શકે છે. મોદી સરકાર આગામી સત્રમાં બિલ લાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાજપના નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્ત્તા અશ્વિની ઉપાધ્યાયે આ બાબતને લઈને એક મોટી લડત ચલાવી છે. તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]