રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો

|

Feb 09, 2020 | 12:25 PM

હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો […]

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો

Follow us on

હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.

&

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મનસેનો આ મોર્ચો દક્ષિણ મુંબઈના ગિરગાવ ચોપાટી પાસે હિંદૂ જિમખાનાથી શરૂ થયો અને મેટ્રો થિયેટરથી સી.એસ.ટી સામે આઝાદ મેદાન સુધી જઈ જનસભા સાથે પૂર્ણ થયો. આ આયોજનને સફળ બનાવવા માટે MNSએ પુરી તાકાત લગાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article