મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

|

Oct 18, 2019 | 6:39 PM

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યો. કહ્યું કે, જેમણે 10 વર્ષ સુધી અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે તે આજે જેલમાં છે. આજે કોઈ તિહાડ જેલમાં છે તો કોઈ મુંબઈની જેલમાં છે. પ્રથમ વખત […]

મહારાષ્ટ્રમાં મહાસંગ્રામઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને PM મોદી એક મંચ પર..કોંગ્રેસ પર કર્યા આ મુદ્દે પ્રહાર

Follow us on

વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે મુંબઈમાં મહાયુતિએ શક્તિ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યો. કહ્યું કે, જેમણે 10 વર્ષ સુધી અર્થવ્યવસ્થાને બરબાદ કરી છે તે આજે જેલમાં છે. આજે કોઈ તિહાડ જેલમાં છે તો કોઈ મુંબઈની જેલમાં છે. પ્રથમ વખત મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેના અને PM મોદી એક સાથે પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને પણ મળશે સુવિધા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 6:30 pm, Fri, 18 October 19

Next Article