મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

|

Nov 13, 2019 | 3:20 PM

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ગઠબંધનમાં વિવાદ બાદ અમિત શાહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. અમિત શાહે ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા PM મોદીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, અમારા ગઠબંધનનું લક્ષ્ય જીત મેળવવાનું છે. અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ હશે. અને શિવસેના હવે નવી માગણી કરી રહી છે. જેને અમે સ્વીકારી શકીએ નહીં. […]

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વિવાદ પછી અમિત શાહનું નિવેદન, PM મોદીએ પહેલા જ કરી હતી સ્પષ્ટતા

Follow us on

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ગઠબંધનમાં વિવાદ બાદ અમિત શાહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. અમિત શાહે ઉલ્લેખ કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા PM મોદીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, અમારા ગઠબંધનનું લક્ષ્ય જીત મેળવવાનું છે. અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ હશે. અને શિવસેના હવે નવી માગણી કરી રહી છે. જેને અમે સ્વીકારી શકીએ નહીં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કેમ સરકારથી નારાજ છે કિસાન સંઘ, પરિવાર ક્ષેત્રની જ સંસ્થાઓ મતભેદ કે મનભેદ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત શાહે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો પણ બચાવ કર્યો છે. રાજકીય પાર્ટીઓને સમય આપવા મુદ્દે કહ્યું કે, આટલો સમય કોઈપણ રાજ્યમાં સરકાર બનાવવા માટે અપાતો નથી. રાજ્યપાલે 18 દિવસ આપ્યા હતા. વિધાનસભાનો કાર્યકાલ પુરો થયા પછી પણ આમંત્રણ અપાયું હતું. આમ છતાં જો કોઈ પાર્ટી બહુમતના આંકાડા સાથે સરકાર બનાવવા માગતી હોય તો તે રાજ્યપાલ પાસે જઈ શકે છે. સાથે કપિલ સિબ્બલ પર પણ પ્રહાર કર્યો હતો. શાહે કહ્યું કે, કપિલ સિબ્બલ જેવા અનુભવી વકીલ પણ ખોટી દલિલો કરી રહ્યા છે કે, અમને સરકાર બનાવવાની તક આપી નથી.

Next Article