મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના શરણે

|

Nov 12, 2019 | 11:20 AM

મહારાષ્ટ્રમાં મહામહિમનું શાસન લાગુ કરવા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ભલામણ કરી છે. જે બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના વકીલ તરીકે કપિલ સિબ્બલ ઉભા રહેશે. કોર્ટમાં શિવસેનાની એક દલિલ એવી હશે કે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે બાદ શિવસેનાને માત્ર 24 કલાકનો જ સમય આપવામાં […]

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલની ભલામણ, શિવસેના સુપ્રીમ કોર્ટના શરણે

Follow us on

મહારાષ્ટ્રમાં મહામહિમનું શાસન લાગુ કરવા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ભલામણ કરી છે. જે બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના વકીલ તરીકે કપિલ સિબ્બલ ઉભા રહેશે. કોર્ટમાં શિવસેનાની એક દલિલ એવી હશે કે, રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જે બાદ શિવસેનાને માત્ર 24 કલાકનો જ સમય આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈ પણ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે! જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, પોતાને આપેલા સમય દરમિયાન શિવસેનાના નેતાઓ રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. અને વધુ સમયની માગણી કરી હતી. પરંતુ રાજ્યપાલે શિવસેનાને વધુ સમય આપવાની મનાઈ કરી દીધી હતી. જે બાદ NCPને આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ હજુ એ વાત પર સમીક્ષા કરી રહી છે કે, શિવસેનાને સમર્થન આપવું કે નહીં. જેને લઈને કોઈપણ પાર્ટી સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:37 am, Tue, 12 November 19

Next Article