મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન લાગુ કરાયું. વડાપ્રધાન મોદી સાથે થયેલી બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો. પંજાબ અને ઓડિશા બાદ મહારાષ્ટ્રે પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લાગુ કર્યું. આ પણ વાંચો: મહારાષ્ટ્ર: કોરોનાના દર્દીઓની સંખ્યા 1666 પર પહોંચી રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]
Follow us on
મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન લાગુ કરાયું. વડાપ્રધાન મોદી સાથે થયેલી બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય લીધો. પંજાબ અને ઓડિશા બાદ મહારાષ્ટ્રે પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લાગુ કર્યું.