કેટલાક લોકો પક્ષને નાનો ગણે છે, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનો રોષ

|

Oct 14, 2020 | 6:32 PM

કોંગ્રેસમાં કેટલાક લોકો જો પોતાને પાર્ટીથી મોટા ગણતા હોય તો તેમને સહન ન કરી શકાય આ ઉભરો ઠાલવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે. ચૂંટણી સમયે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને ન બદલવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી રાજીવ સાતવને રજૂઆત કરી છે. ત્યારે ગ્યાસુદ્દીન […]

કેટલાક લોકો પક્ષને નાનો ગણે છે, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનો રોષ

Follow us on

કોંગ્રેસમાં કેટલાક લોકો જો પોતાને પાર્ટીથી મોટા ગણતા હોય તો તેમને સહન ન કરી શકાય આ ઉભરો ઠાલવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે. ચૂંટણી સમયે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને ન બદલવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રભારી રાજીવ સાતવને રજૂઆત કરી છે. ત્યારે ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી છે કે તેઓ દિનેશ શર્માને સમર્થન નથી કરતા પણ કોંગ્રેસ પક્ષને નુકસાન થતું બચાવવા સમર્થનમાં છીએ. તેઓનું માનવું છેકે ચૂંટણીના સમયે AMCના વિપક્ષ નેતાને બદલવામાં આવશે કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવું પડશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:31 pm, Wed, 14 October 20

Next Article