JNUમાં કોને વિદ્યાર્થી-શિક્ષકોને માર માર્યો? દિલ્હી પોલીસ જલદી કરી શકે છે ખૂલાસો

|

Jan 08, 2020 | 3:39 PM

જેએનયુ વિવાદને લઈને મોટો ખૂલાસો દિલ્હી પોલીસે જલદી કરી શકે છે. દિલ્હી પોલીસે નકાબધારીઓની ઓળખાણ કરી લીધી છે અને તે અંગે જલદી જાહેરાત થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ખાતે મારપીટ થઈ હતી અને તેમાં અંદાજે 34 વિદ્યાર્થીઓ-ટીચર્સને ઈજાઓ પહોંચી હતી. Facebook પર તમામ મહત્વના […]

JNUમાં કોને વિદ્યાર્થી-શિક્ષકોને માર માર્યો? દિલ્હી પોલીસ જલદી કરી શકે છે ખૂલાસો

Follow us on

જેએનયુ વિવાદને લઈને મોટો ખૂલાસો દિલ્હી પોલીસે જલદી કરી શકે છે. દિલ્હી પોલીસે નકાબધારીઓની ઓળખાણ કરી લીધી છે અને તે અંગે જલદી જાહેરાત થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ખાતે મારપીટ થઈ હતી અને તેમાં અંદાજે 34 વિદ્યાર્થીઓ-ટીચર્સને ઈજાઓ પહોંચી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદ RPFએ આશ્રમ એક્સપ્રેસમાંથી દારૂની 140 બોટલ સાથે ઉત્તર પ્રદેશના 3 શખ્સોની કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે દિલ્હી પોલીસે આ અંગે કોઈ નવો કેસ દાખલ કર્યો નથી. જેએનયુ પરિસરમાં ફી વધારાનો અઢી મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. અમુક વિદ્યાર્થીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન કરવા માગે છે તેને લઈને બે મત પ્રવર્તી રહ્યાં છે. આ બાબતે જ વિવાદ થયો હતો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય તે સર્વરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે એફઆઈઆર આઈષા ઘોષ જે છાત્ર સંઘના નેતા છે તેમના પર દાખલ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નકાબધારીઓ કોણ હતા અને તે કેવી રીતે અંદર આવ્યા?, શું આ નકાબધારીઓ જેએનયુના જ વિદ્યાર્થીઓ હતા કે બહારથી આવ્યા હતા? જો બહારથી આવ્યા હતા તો એબીવીપી કે લેફ્ટ સાથે સંબંધ છે કે નહીં તે અંગે સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ બાજુ દિલ્હી પોલીસ પર પણ ધીમી કાર્યવાહી કરવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટના બાદ એબીવીપી લેફ્ટ યૂનિટી પર તો લેફ્ટ યુનિટી એબીવીપી પર આક્ષેપ લગાવી રહી છે. હકીકત શું છે તે તો ક્રાઈમ બ્રાંચની તપાસ બાદ જ જાણી શકાશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:51 pm, Wed, 8 January 20

Next Article