કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!

|

Dec 28, 2019 | 3:26 PM

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.   Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન […]

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ પૂછ્યું કોણ છે પ્રશાંત કિશોર, તો જવાબ આપ્યો હું તેમને ઓળખું છું!

Follow us on

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના એક નિવેદને વિવાદ જગાવી દીધો છે. પુરીએ પૂછ્યું કે, પ્રશાંત કિશોર કોણ છે. જેના પર જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પુરીજીએ એકદમ સાચુ કહ્યું કે, તેઓ મને નથી ઓળખતા તો પછી મને ન ઓળખવા જોઈએ.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

PKએ કહ્યું કે, હરદીપ પુરીજી દેશના બહુ મોટા નેતા છે. ભારત સરકારના મંત્રી છે. અને તેના માટે મારા જેવા સામાન્ય વ્યક્તિની ઓળખ કરવી સંભવ નથી. અને એકલા દિલ્હીમાં આશરે 50 લાખ જેટલા યુપી-બિહારના મારા જેવા લોકો વસવાટ કરે છે. અને મહેનત કરે છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, યુપી-બિહારના લોકો પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરે છે. અને તેવામાં આટલા લોકોમાં હરદીપ જેવા મોટા નેતા કોઈને વ્યક્તિગત રીતે જાણવાની કોશિશ કરશે તો, તેમની ગરીમા અને પદની વિરુદ્ધ પણ હશે. પરંતુ હું તેમને ઓળખું છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article