અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના સી-17 એરક્રાફ્ટની મદદ લેવાઈ

|

Aug 03, 2019 | 5:43 PM

જમ્મુ કાશ્મીર સરકારે એયરફોર્સની મદદથી અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવાની માગણી સાથે કહ્યું કે, તેઓ યાત્રિકોને જમ્મુ કાશ્મીર, પઠાણકોટથી દિલ્હી પહોંચાડવા માગે છે. જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે. જમ્મુ કાશ્મીરમાં સરકારે એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રિકોને ઘર તરફ પરત ફરી જવા કહેવામાં આવ્યું છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત […]

અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સના સી-17 એરક્રાફ્ટની મદદ લેવાઈ
c 17

Follow us on

જમ્મુ કાશ્મીર સરકારે એયરફોર્સની મદદથી અમરનાથ યાત્રિકોને એરલિફ્ટ કરવાની માગણી સાથે કહ્યું કે, તેઓ યાત્રિકોને જમ્મુ કાશ્મીર, પઠાણકોટથી દિલ્હી પહોંચાડવા માગે છે. જેથી તેઓ પોતાના ઘર સુધી પહોંચી શકે. જમ્મુ કાશ્મીરમાં સરકારે એડવાઈઝરી જાહેર કરીને અમરનાથ યાત્રિકોને ઘર તરફ પરત ફરી જવા કહેવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં 36 કલાક દરમિયાન ભારતીય સેનાની મોટી કાર્યવાહી, 7 જેટલા BAT ઘૂસણખોરોને ઠાર માર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્ર મુજબ સરકાર એવી માગણી કરી છે કે, એયરફોર્સ દ્વારા યાત્રિકોને સી-17માં એરલિફ્ટ કરવામાં આવે છે. પહેલુ સી-17 કાશ્મીરની ઘાટીમાંથી નીકળી જશે. ગ્લોબ માસ્ટર એક વખતમાં આશરે 230 જેટલા મુસાફરોને લઈ-આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Next Article