રાજકોટમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવ્યાં બાદ આરોગ્યતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ કહ્યું કે, સ્ટાફનો અભાવ બાળકોના મોતનું કારણ છે. ડૉક્ટરોની બદલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચકાસણી પૂરી કરવા થાય છે. મેડિકલ કોલેજમાં પૂરતા સ્ટાફ માટે બદલી કરવામાં આવે છે અને રાજકોટમાં નવેમ્બર 2019માં 20 ડોક્ટરોની બદલી થઇ છે. સાથે જ હેમાંગ વસાવડાએ બાળકોના મોતના આંકડા સરકાર છૂપાવી રહી હોવાનું નિવેદન આપ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ