બાળકોના મોત બાદ રાજકારણ! કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન, જુઓ VIDEO

|

Jan 07, 2020 | 11:23 AM

રાજકોટમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવ્યાં બાદ આરોગ્યતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ કહ્યું કે, સ્ટાફનો અભાવ બાળકોના મોતનું કારણ છે. ડૉક્ટરોની બદલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચકાસણી પૂરી કરવા થાય છે. મેડિકલ કોલેજમાં પૂરતા સ્ટાફ માટે બદલી કરવામાં આવે છે અને રાજકોટમાં નવેમ્બર 2019માં 20 ડોક્ટરોની બદલી થઇ […]

બાળકોના મોત બાદ રાજકારણ! કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું મોટું નિવેદન, જુઓ VIDEO

Follow us on

રાજકોટમાં બાળકોના મોતના આંકડાઓ સામે આવ્યાં બાદ આરોગ્યતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાએ કહ્યું કે, સ્ટાફનો અભાવ બાળકોના મોતનું કારણ છે. ડૉક્ટરોની બદલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચકાસણી પૂરી કરવા થાય છે. મેડિકલ કોલેજમાં પૂરતા સ્ટાફ માટે બદલી કરવામાં આવે છે અને રાજકોટમાં નવેમ્બર 2019માં 20 ડોક્ટરોની બદલી થઇ છે. સાથે જ હેમાંગ વસાવડાએ બાળકોના મોતના આંકડા સરકાર છૂપાવી રહી હોવાનું નિવેદન આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની APMC માં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.1400, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article