દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં

|

Oct 23, 2019 | 3:52 AM

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં. આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે […]

દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં

Follow us on

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં.

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૂત્રો મુજબ પ્રોટોકોલ પ્રમાણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દિવાળીના તહેવારની મીઠાઈ પાકિસ્તાનના તમામ ઉચ્ચ કાર્યાલયમાં પહોંચાડે છે. પાકિસ્તાનની ISI દ્વારા પ્રોટોકોલ પ્રમાણે ભારતીય હાઈકમિશનની મીઠાઈનું સ્વાગત કર્યું પરંતુ તેને પાછી મોકલાવી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સાથે બોર્ડર પર પણ પાકિસ્તાનના જવાનો ભારતની મીઠાઈનો સ્વીકાર કરશે નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ પાકિસ્તાનને તેની ઓકાત દેખાઈ ચૂકી છે. જેને લઈ સતત ભારતની બોર્ડર પર ફાયરિંગ જેવી હરકત કરી રહ્યું છે. જો કે ભારતના જવાનોએ પણ પાકિસ્તાનને જવાબ દેવામાં વાર લગાવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article