AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા, કોંગ્રેસ પર કર્યા પ્રહારો

નવસારીમાં ચીખલીના સુરખાઈ ગામે સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. સીએમ રૂપાણીએ આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં આ જ કૃષિકાયદા લાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ માંગ કરી રહ્યા હતા. અને હવે તેઓ રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. તો બીજીતરફ ખેડૂતોએ પણ સીએમના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.

નવસારીમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા, કોંગ્રેસ પર કર્યા પ્રહારો
| Updated on: Dec 18, 2020 | 6:01 PM
Share

નવસારીમાં ચીખલીના સુરખાઈ ગામે સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. સીએમ રૂપાણીએ આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં આ જ કૃષિકાયદા લાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ માંગ કરી રહ્યા હતા. અને હવે તેઓ રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. તો બીજીતરફ ખેડૂતોએ પણ સીએમના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">