શા માટે પી. ચિદમ્બરમને કરવી પડી પ્રેસ કોન્ફરન્સ? આવી રીતે કેસમાં થશે ફાયદો

|

Aug 21, 2019 | 3:35 PM

પી. ચિદમ્બરમ 27 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા ગમે ત્યારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ શકે તેમ હતી.  બુધવારના રોજ સાંજે 7.45 વાગ્યાની આસપાસ પી. ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે મારા પરિવારની સામે ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. Web […]

શા માટે પી. ચિદમ્બરમને કરવી પડી પ્રેસ કોન્ફરન્સ? આવી રીતે કેસમાં થશે ફાયદો

Follow us on

પી. ચિદમ્બરમ 27 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા ગમે ત્યારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ શકે તેમ હતી.  બુધવારના રોજ સાંજે 7.45 વાગ્યાની આસપાસ પી. ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે મારા પરિવારની સામે ખોટો કેસ બનાવવામાં આવ્યો છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, INX કેસમાં આગોતરા જામીન અરજી થઈ નામંજૂર

પી. ચિદમ્બરમની સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. હવે એ વાત કે શા માટે પી. ચિદમ્બરમ 27 કલાકના હાઈ વોલ્ટ્રેજ ડ્રામા બાદ સામે આવ્યા છે અને કહ્યું કે તેમને ફરાર કહેવામાં આવી રહ્યાં હતા પણ તેઓ ફરાર નહોતા. તેઓ પોતાના કેસને લઈને કાગળો અને પૂરાવો ભેગા કરી રહ્યાં અને પોતાના વકીલો સાથે ચર્ચા કરી રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પી. ચિદમ્બરની કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં શુક્રવારના રોજ થવાની છે. પી. ચિદમ્બરમે એવું પણ કહ્યું કે તેમની સામે કોઈપણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. હું કાયદાઓનું સન્માન કરું છું.

શા માટે પ્રેસ કોન્ફરન્સથી આવ્યા સામે?
પી. ચિદમ્બરમ 27 કલાકથી ગાયબ થઈ ગયા હતા. તેઓની સામે ઈડી અને સીબીઆઈ કાર્યવાહી કરવાની હોવાથી તેઓ ભૂર્ગભમાં જતા રહ્યાં હતા. એક તરફ લુક આઉટ નોટિસ હોવાથી તેઓ ફરાર પણ થઈ શકે તેમ નહોતા. આમ જો સીબીઆઈ કે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવે તો તેમાં સૌથી ઓછામાં ઓછું રહેવું પડે. શુક્રવારના રોજ આ જામીન કેસની સુનાવણી હોવાથી જો પી. ચિદમ્બરની ધરપકડ કરવામાં આવે તો તેઓ સુપ્રીમમાં પણ એવું કહી શકે તેઓ ત્યાં પોતાના ઘરે જ હતા અને સુપ્રીમાંથી રાહત મળી શકે. આમ આ કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઘરે પહોંચવાનું એક પૂરાવા તરીકે સુપ્રીમમાં જામીન કે રાહત મેળવવા માટે કરી શકાય!

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article