ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

|

Feb 06, 2020 | 2:34 PM

ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર મહોર મારી છે. મુખર્જી પર આરોપ છે કે તેમને પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલાં પતિની દીકરી શીનાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ઈંદ્રાણીને પણ આરોપી બનાવવામાં આવી છે. Facebook પર તમામ […]

ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

Follow us on

ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર મહોર મારી છે. મુખર્જી પર આરોપ છે કે તેમને પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલાં પતિની દીકરી શીનાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ઈંદ્રાણીને પણ આરોપી બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલાં ડિસેમ્બરમાં પણ સીબીઆઈએ ઈંદ્રાણી મુખર્જીની પણ જામીન અરજી ફગાવી દીધી હતી. ચાર પીટર મુખર્જી 5 વર્ષથી જેલમાં છે. બોમ્બે હાઈકોર્ટે જામીન આપતી વખતે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પૂરાવા તેમની સામે ન હોવાથી આ જામીન અરજીને મંજૂર કરી છે. પીટર મુખર્જીને મેડિકલ સારવારના લઈને આ રાહત આપવામાં આવી છે. આ સિવાય 2 લાખ રુપિયા જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જામીન મળશે તે દરમિયાન પીટર પોતાના બાળકો રાહુલ અને વિધિ સાથે સંપર્ક કરી શકશે નહીં. જસ્ટિસે નોંધ્યું કે જ્યારે શીનાની હત્યા થઈ ત્યારે તેઓ ભારતમાં જ નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે સમગ્ર મામલો?

પીટર અને ઈંદ્રાણી

શીના બોરા હત્યાકાંડ મામલે ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી આરોપી છે. તેઓ 2015ના વર્ષથી જેલમાં બંધ છે. બંનેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. હાલ શીના બોરા મામલે સીબીઆઈની ટ્રાયલ ચાલી રહી છે. આ ઘટના વચ્ચે ઈદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીના ડીવોર્સ પણ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે આ ડીવોર્સને મંજૂરી પણ આપી દીધી છે. શીનાની હત્યા 24 એપ્રિલ, 2012ના રોજ કરવામાં આવી હતી. આમ પાંચ વર્ષ બાદ પીટર મુખર્જીને સારવારના નામે કોર્ટે જામીન આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article