દિલ્લીમાં વાલ્મિકી મંદિરમાં હાથરસની પીડિતા માટે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ સભામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા. આ દરમિયાન પ્રિયંકાએ યોગી સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકાએ કહ્યું કે, દુઃખના સમયે પીડિત પરિવાર એકલો છે. આપણી બહેન દીકરીઓને ન્યાય મળવો જોઈએ.
આ પણ વાંચો: જો તમે વિકેન્ડમાં પોળોના જંગલ જવાનું વિચારતા હોય તો થોભો, જાણો શુંં છે કારણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો