હરિયાણાના મુખ્યમંત્રી પાસે પણ નથી ભારતીય નાગરિક હોવાનો પૂરાવો : RTI

|

Mar 05, 2020 | 11:38 AM

ભારતમાં એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. લોકો નાગરિકતાને લઈને સરકારની સામે પણ સવાલો ઉભી કરી રહ્યાં છે. કોઈ પીએમ મોદીને નાગરિકતા વિશે આરટીઆઈના માધ્યમથી સવાલ કરી રહ્યું છે તો અમુક લોકો મુખ્યમંત્રીને પણ આવા પ્રશ્નો પૂછી રહ્યાં છે. થોડા દિવસે પહેલાં પ્રધાનમંત્રી મોદી ભારતના નાગરિક છે કે નહીં તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો તો […]

હરિયાણાના મુખ્યમંત્રી પાસે પણ નથી ભારતીય નાગરિક હોવાનો પૂરાવો : RTI

Follow us on

ભારતમાં એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. લોકો નાગરિકતાને લઈને સરકારની સામે પણ સવાલો ઉભી કરી રહ્યાં છે. કોઈ પીએમ મોદીને નાગરિકતા વિશે આરટીઆઈના માધ્યમથી સવાલ કરી રહ્યું છે તો અમુક લોકો મુખ્યમંત્રીને પણ આવા પ્રશ્નો પૂછી રહ્યાં છે. થોડા દિવસે પહેલાં પ્રધાનમંત્રી મોદી ભારતના નાગરિક છે કે નહીં તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો તો હવે આરટીઆઈના માધ્યમથી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને સવાલ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

આ પણ વાંચો :   વડોદરાઃ ગૂમ થયેલા પરિવારના 4 સભ્યોની ડભોઇની કેનાલમાંથી મળી લાશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાગરિકતાને લઈને ખટ્ટર સરકારની ઓફિસ મળ્યો કંઈક આવો જવાબ

હરિયાણામાં એનઆરસી લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત ત્યાંના સીએમ મનોહરલાલ ખટ્ટર કરી ચૂક્યાં છે. જો કે એક આરટીઆઈ તેમની નાગરિકતા વિશે કરવામાં આવી હતી અને તેના જવાબની પણ ભારે ચર્ચા થઈ રહી છે. પાણીપતના એક આરટીઆઈ એકટીવિસ્ટ પીપી કપૂરે સરકારને સવાલ પૂછ્યો છે કે સરકાર મનોહર લાલ ખટ્ટર અને તેમની સરકારના તમામ મંત્રીઓ ભારતના નાગરિક છે તેના પૂરાવાની કોપી ઉપલબ્ધ કરાવે. આ માહિતીના જવાબમાં સરકારે જાણકારી આપી છે કે તેમની પાસે આવો કોઈ માહિતી નથી હાલ રેકોર્ડમાં જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં એનઆરસી અસસમાં લાગુ કરવામાં આવ્યું હતું અને તેમાં સરકારે લોકોની પાસે વિવિધ પૂરાવાઓ માગીને એક લિસ્ટ તૈયાર કર્યું. આ લિસ્ટ આવ્યા બાદ 19 લાખ લોકો એવા નીકળ્યા છે જે પોતાની નાગરિકતા પૂરવાર કરવામાં નિષ્ફળ રહ્યાં છે. જો કે સમગ્ર ભારતમાં આ વિવાદ ભારે વધતા મોદી સરકારે ઈનકાર કરી દીધો હતો કે એનઆરસી દેશમાં લાગુ કરવાની કોઈ જ વિચારણા નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article