રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 હજાર નવસો સુડતાલીસ બાળકોમાં કુપોષણ જોવા મળ્યું છે. રાજ્યમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે મુખ્યપ્રધાન ચિંતિત છે. જેથી કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરાયું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુખ્યપ્રધાને શિબિરમાં હાજર રહી અને ચિંતા વ્યક્ત કરી છે. આંગણવાડી કાર્યકર્તા અને સર્વ શિક્ષા અભિયાનની બહેનો આ કાર્યક્રમમાં હાજર રહી હતી. તો સાથે કુપોષણ નિવારવા જરૂરી પગલાં ભરવાનું રાજ્ય સરકારે સૂચન કર્યું છે. મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:41 pm, Wed, 18 September 19