ભાજપ માટે ભાગ્યશાળી બનવા સી આર સોમનાથના શરણે, ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો ખેડશે પ્રવાસ

|

Sep 20, 2020 | 10:06 PM

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ, ભાજપ માટે હંમેશા ફળદાયી રહેલા સોમનાથદાદાના શરણે પહોચ્યા. પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યા બાદ, ચંદ્રકાત પાટીલે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત સોમનાથ ખાતેથી કરી. ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સી આર પાટીલ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.   Web Stories View […]

ભાજપ માટે ભાગ્યશાળી બનવા સી આર સોમનાથના શરણે, ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો ખેડશે પ્રવાસ

Follow us on

ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ, ભાજપ માટે હંમેશા ફળદાયી રહેલા સોમનાથદાદાના શરણે પહોચ્યા. પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યા બાદ, ચંદ્રકાત પાટીલે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત સોમનાથ ખાતેથી કરી. ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સી આર પાટીલ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 7:31 am, Wed, 19 August 20

Next Article