ભાજપ માટે ભાગ્યશાળી બનવા સી આર સોમનાથના શરણે, ત્રણ દિવસ સૌરાષ્ટ્રનો ખેડશે પ્રવાસ
ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ, ભાજપ માટે હંમેશા ફળદાયી રહેલા સોમનાથદાદાના શરણે પહોચ્યા. પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યા બાદ, ચંદ્રકાત પાટીલે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત સોમનાથ ખાતેથી કરી. ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સી આર પાટીલ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. Web Stories View […]
Follow us on
ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ, ભાજપ માટે હંમેશા ફળદાયી રહેલા સોમનાથદાદાના શરણે પહોચ્યા. પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યા બાદ, ચંદ્રકાત પાટીલે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત સોમનાથ ખાતેથી કરી. ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સી આર પાટીલ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.