મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

|

Dec 27, 2019 | 3:19 PM

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

Follow us on

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ પણ વાંચો :  રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બબાલનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસના એક નેતા આ અંગે નારાજગી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે તેનો જનતાની સાથે સીધો કોઈ જ સંબંધ નથી. આ બાબતે ફરીથી ગઠબંધનમાં ચર્ચા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article