મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બબાલનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો
કોંગ્રેસના એક નેતા આ અંગે નારાજગી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે તેનો જનતાની સાથે સીધો કોઈ જ સંબંધ નથી. આ બાબતે ફરીથી ગઠબંધનમાં ચર્ચા થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો