દિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપવામાં આવશે તેવી જાહેરાત કેજરીવાલ સરકારે કરી છે. અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ આ અંગે ઘોષણા કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
अंकित शर्मा IB के जाँबाज़ अधिकारी थे। दंगो में उनका नृशंस तरीक़े से क़त्ल कर दिया गया। देश को उन पर नाज़ है। दिल्ली सरकार ने तय किया है कि उनके परिवार को 1 करोड़ की सम्मान राशि और उनके परिवार के एक व्यक्ति को नौकरी देंगे। भगवान उनकी आत्मा को शांति दें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 2, 2020
આ પણ વાંચો : Nirbhya Case : દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, જલદી થઈ શકશે ફાંસી
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે અંકિત શર્મા આઈબીના જાબાંજ અધિકારી હતા. રમખાણમાં તેની હત્યા કરવામાં આવી. દેશને તેમની પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું કે તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ અને તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આઈબી ઓફિસર અંકિત શર્મા પોતાના પરિવારની સાથે દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં રહેતાં હતા. ત્યાં રમખાણ થયા હતા અને તે હિંસામા અંકિત શર્માની પણ હત્યા કરી દેવાઈ હતી. 26 ફેબ્રુઆરીના રોજ એક નાળામાંથી અંકિત શર્માની લાશ મળી આવી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:22 am, Mon, 2 March 20