રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો

|

Jan 29, 2020 | 3:09 PM

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો. આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર […]

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો

Follow us on

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો.

આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article