નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી

|

Dec 15, 2019 | 1:59 PM

નાગરિકતા સુધારા કાયદા પર ભારતમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હીના જામિયા વિસ્તારમાં આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ બસોમાં આગ લગાવી દીધી છે. ફાયર ફાઈટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં એક કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હોવાનો અહેવાલ છે. આ તોડફોડ નોએડાથી ન્યૂફ્રેન્ડસ કોલોની તરફ આવનારી […]

નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી

Follow us on

નાગરિકતા સુધારા કાયદા પર ભારતમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હીના જામિયા વિસ્તારમાં આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ બસોમાં આગ લગાવી દીધી છે. ફાયર ફાઈટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં એક કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હોવાનો અહેવાલ છે. આ તોડફોડ નોએડાથી ન્યૂફ્રેન્ડસ કોલોની તરફ આવનારી બસોમાં કરવામાં આવી હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:58 pm, Sun, 15 December 19

Next Article