કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો

|

Mar 19, 2020 | 12:20 PM

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

કોરોના વાઈરસના લીધે ભારતમાં ચોથું મોત, દેશમાં કેસનો આંકડો 167 થયો

Follow us on

કોરોના વાઈરસને લઈને વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પંજાબના નવાંશહરમાં આ ઘટના બની છે. 72 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું છે અને તેના લીધે દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના દિવસે જાણકારી આપી કે એક વ્યક્તિએ બે અઠવાડિયા પહેલાં જર્મનીથી પરત આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી કે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના વાઈરસના લીધે તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article