અમદાવાદ: કોંગ્રેસનો ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ, ધરણાં બાદ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે

|

Feb 17, 2020 | 5:09 AM

અમદાવાદમાં સારંગપુર સર્કલ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ યોજી ધરણાં કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતમાં ધરણાં યોજવામાં આવ્યાં છે અને ધરણાં પ્રદર્શન બાદ રેલી યોજી વિરોધ કરવામાં આવશે. સારંગપુર સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી […]

અમદાવાદ: કોંગ્રેસનો સંવિધાન બચાવો કાર્યક્રમ, ધરણાં બાદ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે

Follow us on

અમદાવાદમાં સારંગપુર સર્કલ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ યોજી ધરણાં કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓની ઉપસ્થિતમાં ધરણાં યોજવામાં આવ્યાં છે અને ધરણાં પ્રદર્શન બાદ રેલી યોજી વિરોધ કરવામાં આવશે. સારંગપુર સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નિર્ભયા કેસના ગુનેગારોનું આજે જાહેર થઈ શકે છે નવું ડેથ વોરંટ

Next Article