મતદારોને ડરાવવા, ધમકાવવા અને ખરીદવાનો અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યો આરોપ

|

Nov 03, 2020 | 7:50 PM

ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન ભલે પૂર્ણ થઇ ગયું હોય. પરંતુ, ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપબાજી હજુય યથાવત છે. પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલા ભાજપે સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી હોવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ. કોંગ્રેસે ભાજપ પર મતદારોને ડરાવવા, ધમકાવવા અને ખરીદવાનો આરોપ લગાવ્યો.   Web Stories View more […]

મતદારોને ડરાવવા, ધમકાવવા અને ખરીદવાનો અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યો આરોપ

Follow us on

ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન ભલે પૂર્ણ થઇ ગયું હોય. પરંતુ, ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપબાજી હજુય યથાવત છે. પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલા ભાજપે સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી હોવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ. કોંગ્રેસે ભાજપ પર મતદારોને ડરાવવા, ધમકાવવા અને ખરીદવાનો આરોપ લગાવ્યો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તો કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્યના લેટરપેડ દ્વારા મતદારોને આપવામાં આવેલી ન્યાયની લાલચ મુદ્દે કોંગ્રેસે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ મુદ્દાને ગેરબંધારણીય અને ન્યાયિક પ્રક્રિયાને હાની પહોંચાડવા સમાન ગણાવી યોગ્ય કાર્યવાહીની માગ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article