નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ

|

Jan 19, 2020 | 5:22 AM

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો હવે સંસદમાંથી પાસ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યોની પાસે તેને લાગૂ ન કરવાનો કોઈ અધિકાર નથી. તેમને વધુમાં કહ્યું કે કાયદાનો અસ્વીકાર કરવો ‘ગેરબંધારણીય’ હશે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

નાગરિકતા સુધારા કાયદો લાગૂ કરવાથી કોઈ રાજ્ય ઈનકાર ના કરી શકે: કપિલ સિબ્બલ

Follow us on

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો હવે સંસદમાંથી પાસ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યોની પાસે તેને લાગૂ ન કરવાનો કોઈ અધિકાર નથી. તેમને વધુમાં કહ્યું કે કાયદાનો અસ્વીકાર કરવો ‘ગેરબંધારણીય’ હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કપિલ સિબ્બલે કહ્યું નાગરિકતા સુધારા કાયદો પાસ થઈ ગયા પછી કોઈ રાજ્ય એ કહી શક્તુ નથી કે તે તેને લાગૂ નહીં કરે. આ સંભવ નથી અને ગેરબંધારણીય છે. તમે તેનો વિરોધ કરી શકો છો, વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરી શકો છો અને કેન્દ્ર સરકારને આ કાયદો પાછો લેવા માટે કહી શકો છો. કપિલ સિબ્બલે કેરળ લિટ્રેચર ફેસ્ટિવલમાં આ વાત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમને કહ્યું કે બંધારણીય રીતે એ કહેવું કે હું તેને લાગૂ નહીં કરૂ, તે ખુબ જ સમસ્યા પેદા કરી શકે છે અને મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં નાગરિકતા કાયદાનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે. કેરળ અને પશ્ચિમ બંગાળની સરકારે આ કાયદાના વિરોધમાં કહ્યું છે કે તે તેમના રાજ્યમાં આ કાયદો લાગૂ નહીં કરે. ત્યારે આ સ્થિતીમાં કપિલ સિબ્બલનું આ નિવેદન ખૂબ મહત્વનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ‘કરો યા મરો’નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article