નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને “NO ENTRY”, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ

|

Feb 25, 2020 | 12:04 PM

ભાજપની સાથે ગઠબંધનની સરકાર હોવા છતાં નીતિશ કુમારે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે તેવો પ્રસ્તાવ પારિત કરી દીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એનપીઆરના ફોર્મમાં અમુક બાબતો જે વિવાદાસ્પદ છે તેને બદલવામાં આવે છે. બિહારના સદનમાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને ત્યાં નીતિશ કુમાર -તેજસ્વી […]

નીતિશ સરકારનો નિર્ણય: બિહારમાં NRCને NO ENTRY, NPRમાં પણ કર્યો આ મોટો બદલાવ

Follow us on

ભાજપની સાથે ગઠબંધનની સરકાર હોવા છતાં નીતિશ કુમારે બિહારમાં એનઆરસી લાગુ નહીં કરવામાં આવે તેવો પ્રસ્તાવ પારિત કરી દીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકારને પત્ર લખ્યો છે કે તેઓ એનપીઆરના ફોર્મમાં અમુક બાબતો જે વિવાદાસ્પદ છે તેને બદલવામાં આવે છે. બિહારના સદનમાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને ત્યાં નીતિશ કુમાર -તેજસ્વી સામસામે આવી ગયા હતા. આ ઉપરાંત દલીલ કરી રહેલાં તેજસ્વીને નીતિશ કુમારે સંભળાવી દીધું કે તમારે કશું જ  બોલવાનો અધિકાર નથી. મારી સામે ફક્ત તમારા પિતા જ બોલી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો :  સાંભળો સરકાર, ખેડૂતોની પોકાર! બજેટમાં શું છે ગુજરાતના ખેડૂતોની આશા?

એનપીઆરને લઈને પણ સુધારો
નવી સરકારે જે એનપીઆરનું ફોર્મેટ નક્કી કર્યું છે તેને બિહારમાં લાગુ નહીં કરવામાં આવે. 2010ના ફોર્મેટને જ બિહારમાં લાગુ કરવામાં આવશે તેવી બાહેંધરી નીતિશ કુમારની સરકાર દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારની સરકારના અમુક નેતાઓએ પણ એનપીઆર, સીએએ અને એનઆરસીને લઈને પાર્ટીમાંથી રાજનામું આપી દીધું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ નીતિશ કુમારની સરકારે વિધાનસભામાં પ્રસ્તાવ પારિત કરીને એનઆરસી લાગુ નહીં થાય તેવી જાહેરાત કરી દીધી છે તો આ બાજુ એનપીઆરને લઈને વિવાદાસ્પદ ક્લોઝ હટાવીને જૂના 2010ના ફોર્મેટને લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ભાજપની હાર થઈ છે અને હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:03 pm, Tue, 25 February 20

Next Article