અતિવૃષ્ટીથી આર્થિક નુકસાન સહન કરનારા ખેડૂતો માટે આજે સારા સમાચાર આવે તેવી શક્યતા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. જેમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ખેડૂતો માટે વિશેષ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળી સહિત જણસી ખરીદી પ્રક્રિયા અને ખેડુતોના રજીસ્ટ્રેશન અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO