નાગરિકતા સુધારા કાયદાના નામ પર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ છે. જેમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર-ચાંદબાગ વિસ્તારોમાં સ્થિતી એટલી બેકાબૂ થઈ કે દિલ્હી પોલીસને માર્ચ નીકાળવી પડી. પોલીસે આ હિંસાની વચ્ચે જાફરાબાદમાં ચાલુ CAA વિરોધી ધરણા સ્થળને ખાલી કરાવી દીધો અને આ હિંસાના મુદ્દે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પર થઈ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહી એવી વાત કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસી પડ્યા