જાણો અડવાણીએ મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણય અંગે શું કહ્યું?

|

Aug 05, 2019 | 10:32 AM

લાલકૃષ્ણ આડવાણીએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કાશ્મીરમાં 370 દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ફેંસલો ગણાવ્ચો છે. આમ દેશભરમાં મોદી સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી રહી છે. અડવાણીએ વધુમાં કહ્યું કે આ નિર્ણયથી કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થઈ શકશે.. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : […]

જાણો અડવાણીએ મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણય અંગે શું કહ્યું?

Follow us on

લાલકૃષ્ણ આડવાણીએ મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. કાશ્મીરમાં 370 દૂર કરવાના નિર્ણયને ઐતિહાસિક ફેંસલો ગણાવ્ચો છે. આમ દેશભરમાં મોદી સરકારના આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી રહી છે. અડવાણીએ વધુમાં કહ્યું કે આ નિર્ણયથી કાશ્મીર અને લદ્દાખનો વિકાસ થઈ શકશે..

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોદી સરકાર રાજ્યસભામાં આ બાબતે પ્રસ્તાવ લાવી છે. જેનાથી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ જશે. હવે લદ્દાખ અને જમ્મુ બંને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article