બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે રાજકીય સંન્યાસની કરી જાહેરાત, પૂર્ણીયાની ચૂંટણી સભાને ગજવતા કહ્યું આ મારી છેલ્લી ચૂંટણી છે

|

Nov 05, 2020 | 6:23 PM

બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેના પ્રચારના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન નિતીશ કુમારે પૂર્ણીયામાં જનતાને સંબોધતા કહ્યુ કે, આ ચૂંટણી તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. પૂર્ણિયામાં ચૂંટણી સભા સંબોધતા, નિતીશ કુમારે કહ્યુ કે આજે ચૂટણીપ્રચારનો અંતિમ દિવસ છે. અને પરમદિવસે ચૂંટણી છે. આ મારી આખરી ચૂંટણી છે. […]

બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે રાજકીય સંન્યાસની કરી જાહેરાત, પૂર્ણીયાની ચૂંટણી સભાને ગજવતા કહ્યું આ મારી છેલ્લી ચૂંટણી છે

Follow us on

બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેના પ્રચારના છેલ્લા દિવસે મુખ્યપ્રધાન નિતીશ કુમારે પૂર્ણીયામાં જનતાને સંબોધતા કહ્યુ કે, આ ચૂંટણી તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.

પૂર્ણિયામાં ચૂંટણી સભા સંબોધતા, નિતીશ કુમારે કહ્યુ કે આજે ચૂટણીપ્રચારનો અંતિમ દિવસ છે. અને પરમદિવસે ચૂંટણી છે. આ મારી આખરી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. હવે તમે કહો વોટ આપશો કે નહી ?

નિતીશ કુમાર 1977માં પહેલી ચૂંટણી લડ્યા હતા. નાલંદાના હરનૌત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પરથી નિતીશ કુમાર ચાર વાર ચૂંટણી લડ્યા છે. જેમા 1977 અને 1980માં હાર્યા હતા તો 1985 અને 1995ની ચૂંટણીમાં જીત્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર 7મી નવેમ્બરે મતદાન થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:23 pm, Thu, 5 November 20

Next Article