જાણો કોના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે, અરૂણ જેટલીને અપાયું આ સન્માન

|

Aug 25, 2019 | 10:29 AM

દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ ફોટો સુષમા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ છે. આ પાછળ પણ એક કારણ છૂપાયેલું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની […]

જાણો કોના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાય છે, અરૂણ જેટલીને અપાયું આ સન્માન
arun jaitley 2

Follow us on

દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ ફોટો સુષમા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ છે. આ પાછળ પણ એક કારણ છૂપાયેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

આ પણ વાંચોઃ PM મોદીના બહેરીન પ્રવાસ દરમિયાન ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રધાનમંત્રી, રક્ષા પ્રધાન કે રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને ગન કૅરિજ પર લઈ જવાનો નિયમ છે. જો કે અરૂણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાલમાં રક્ષા પ્રધાન તરીકે પણ જવાબદારી નિભાવી હતી. જેથી અરૂણ જેટલીના પાર્થિવ દેહને ગન કૅરિજ પર રાખવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article