Gujarati NewsPoliticsAmit shah three generations of bjp have given their life for kashmirfor abrogation of article 370
VIDEO: મહારાષ્ટ્રા વિધાનસભાની ચૂંટણી જાહેરઃ અમિત શાહે સંબોધન દરમિયાન POK અંગે કહી આ વાત
ગૃહ પ્રધાન અમિત શાહે 370 મુદ્દે ફરી એક વખત નિવેદન આપતા કહ્યુ કે, આ નિર્ણય દેશને એક તાંતણે બાંધવામાં અવરોધક હતી. અને ભાજપે બીજી વખત સત્તા પર આવતાની સાથે અવરોધને દૂર કરી દીધુ છે. અમિત શાહે કહ્યું કે, અનુચ્છેદ 370 અને 35-A જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જનસંઘ અને ભાજપ દ્વારા વિરોધ થતો હતો. 370ના કારણે […]
Follow us on
ગૃહ પ્રધાન અમિત શાહે 370 મુદ્દે ફરી એક વખત નિવેદન આપતા કહ્યુ કે, આ નિર્ણય દેશને એક તાંતણે બાંધવામાં અવરોધક હતી. અને ભાજપે બીજી વખત સત્તા પર આવતાની સાથે અવરોધને દૂર કરી દીધુ છે. અમિત શાહે કહ્યું કે, અનુચ્છેદ 370 અને 35-A જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જનસંઘ અને ભાજપ દ્વારા વિરોધ થતો હતો. 370ના કારણે જ કાશ્મીર અને ભારત વચ્ચે એક અંતર રહેતું હતું. તો કાશ્મીરની સાથે POKનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. શાહે કહ્યું કે, સમગ્ર ભારત એવું ઈચ્છે છે કે, POKનું ભારત સાથે જોડાણ થવું જ જોઈએ.