મહારાષ્ટ્રના ડ્રામામાં Twitter દ્વારા સામે આવ્યા અજીત પવાર, Tweet દ્વારા નવા Twistનો આપ્યો સંકેત

|

Nov 24, 2019 | 12:41 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત […]

મહારાષ્ટ્રના ડ્રામામાં Twitter દ્વારા સામે આવ્યા અજીત પવાર, Tweet દ્વારા નવા Twistનો આપ્યો સંકેત

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત પવારને મનાવવા માટે પહોંચ્યા હતા. અને અજીત પવાર માન્યા નહીં અને ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જેના થોડા કલાક બાદ તેમણે ફરી ટ્વીટ કર્યા. જેમાં શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અજીત પવારે ટ્વીટ કરી શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે. સાથે કહ્યું શરદ પવાર જ આપણા નેતા છે. અને હું એનસીપી જ છું અને હંમેશા રહીશ. ચિંતા કરવાની જરૂર નથી, થોડી રાહ જુઓ. સાથે દાવો પણ કર્યો છે કે, BJP-NCP ગઠબંધન મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:19 pm, Sun, 24 November 19

Next Article