માનહાનિ કેસમાં રાહુલ ગાંધી માટે રાહત, હવે દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું નહિ પડે

|

Oct 27, 2020 | 4:21 PM

અમદાવાદમાં રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવાથી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપવાની અરજી કરી હતી. તે અરજીના ઉપલક્ષમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા સુનાવણી વખતે દર મુદ્દતે […]

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી માટે રાહત, હવે દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું નહિ પડે
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર, દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવામાંથી રાહત

Follow us on

અમદાવાદમાં રાહુલ ગાંધી સામે થયેલા માનહાનિના કેસમાં રાહુલ ગાંધી માટે રાહતના સમાચાર. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવાથી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ આપવાની અરજી કરી હતી. તે અરજીના ઉપલક્ષમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા સુનાવણી વખતે દર મુદ્દતે હાજર રહેવામાંથી રાહત આપવામાં આવી છે. હવે રાહુલ ગાંધીને દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું નહિ પડે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article