દિવંગત અહેમદ પટેલના નિધનથી માદરે વતનમાં શોક, પરિવારજનો અને સ્થાનિકોમાં શોકની લાગણી

|

Nov 25, 2020 | 12:21 PM

અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારજનો શોકમાં ડૂબ્યાં છે. તેમના માદરે વતન ભરૂચમાં શોક વ્યાપી ગયો. ભરૂચ અને પિરામણ ગામમાં સ્નેહીજનોએ આઘાતની લાગણી અનુભવી. અહેમદ પટેલે પોતાના ગામ માટે જે વિકાસ કાર્યો કર્યા છે તેને અહીના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. પટેલના અચાનક નિધનને પગલે ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો.   Web Stories View more શું ફોન […]

દિવંગત અહેમદ પટેલના નિધનથી માદરે વતનમાં શોક, પરિવારજનો અને સ્થાનિકોમાં શોકની લાગણી

Follow us on

અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારજનો શોકમાં ડૂબ્યાં છે. તેમના માદરે વતન ભરૂચમાં શોક વ્યાપી ગયો. ભરૂચ અને પિરામણ ગામમાં સ્નેહીજનોએ આઘાતની લાગણી અનુભવી. અહેમદ પટેલે પોતાના ગામ માટે જે વિકાસ કાર્યો કર્યા છે તેને અહીના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. પટેલના અચાનક નિધનને પગલે ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article