અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારજનો શોકમાં ડૂબ્યાં છે. તેમના માદરે વતન ભરૂચમાં શોક વ્યાપી ગયો. ભરૂચ અને પિરામણ ગામમાં સ્નેહીજનોએ આઘાતની લાગણી અનુભવી. અહેમદ પટેલે પોતાના ગામ માટે જે વિકાસ કાર્યો કર્યા છે તેને અહીના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. પટેલના અચાનક નિધનને પગલે ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો. Web Stories View more શું ફોન […]
Follow us on
અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારજનો શોકમાં ડૂબ્યાં છે. તેમના માદરે વતન ભરૂચમાં શોક વ્યાપી ગયો. ભરૂચ અને પિરામણ ગામમાં સ્નેહીજનોએ આઘાતની લાગણી અનુભવી. અહેમદ પટેલે પોતાના ગામ માટે જે વિકાસ કાર્યો કર્યા છે તેને અહીના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. પટેલના અચાનક નિધનને પગલે ગ્રામજનોએ શોક વ્યક્ત કર્યો.