કૉંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલનું નિધન થયું છે. ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામે જન્મેલા અહેમદ પટેલે અનેક રાજકીય ઉતાર-ચઢાવ જોયા. પરંતુ હવે જ્યારે તેઓ નથી રહ્યા ત્યારે કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, […]
Follow us on
કૉંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલનું નિધન થયું છે. ગુજરાતના અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામે જન્મેલા અહેમદ પટેલે અનેક રાજકીય ઉતાર-ચઢાવ જોયા. પરંતુ હવે જ્યારે તેઓ નથી રહ્યા ત્યારે કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.