કમોસમી વરસાદવાળા વિસ્તારમાં કરાવાશે કૃષિ સર્વે, સર્વેમાં નુકસાન જણાશે તો ખેડૂતોને ચૂકવાશે વળતર

|

Dec 12, 2020 | 12:51 PM

છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં જ્યા કમોમસી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવાશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ છે.  દિલ્લીમાં કૃષિબીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર વાકપ્રહાર કર્યા હતા. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજકીય રોટલા શેકી […]

કમોસમી વરસાદવાળા વિસ્તારમાં કરાવાશે કૃષિ સર્વે, સર્વેમાં નુકસાન જણાશે તો ખેડૂતોને ચૂકવાશે વળતર

Follow us on

છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં જ્યા કમોમસી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવાશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ છે.  દિલ્લીમાં કૃષિબીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર વાકપ્રહાર કર્યા હતા. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજકીય રોટલા શેકી રહ્યુ હોવાનું જણાવીને રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ભારત બંધ નિષ્ફળ રહ્યુ છે. તે સાબિતી આપે છે કે ગુજરાતના ખેડૂતો આંદલનની સાથે નથી.

નળ સે જળ યોજના દ્વારા, ગુજરાતના તમામ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરે જ પાણી આપવા માટેની યોજના 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 80 ટકા લોકોને નળ સે જળ યોજના થકી શુધ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું હોવાનું વિજય રૂપાણીએ કહ્યુ હતું.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

 

 

Next Article