અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં, જોડાતાજ પકડી વિધાન પરિષદની વાટ, શિવસેનાએ મોકલ્યું 12 નામનું લીસ્ટ

|

Nov 30, 2020 | 10:13 AM

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે.   Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ […]

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં, જોડાતાજ પકડી વિધાન પરિષદની વાટ, શિવસેનાએ મોકલ્યું 12 નામનું લીસ્ટ

Follow us on

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Next Article