અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે. Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ […]
Follow us on
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આજે શિવસેનામાં જોડવા જઈ રહી છે. તાજેતરમાજ કોંગ્રેસને અલવિદા કર્યા બાદ હવે તેણે શિવસેનામાં જોડાવાનું મન બનાવી લીધું છે. સુત્રો પ્રમાણે શિવસેના તેને વિધાન પરિષદમાં મોકલવા માગે છે અને સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલા 12 નામમાં તેનું પણ નામ છે.