વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

|

Apr 25, 2019 | 9:50 AM

લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે. જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી […]

વડાપ્રધાન મોદીની વિરૂધ્ધ પ્રિયંકા વાડ્રાને ચૂંટણી ન લડાવવાના આ 5 કારણો હોય શકે

Follow us on

લગભગ એક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા વાડ્રા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ લોકસભા ચૂંટણી લડી શકે છે.

જ્યારે પ્રિયંકા વાડ્રાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમને કહ્યું કે જો રાહુલ ગાંધી ઈચ્છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છુ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ વાતને હવા આપી હતી પણ પાર્ટીએ વારાણસી સીટ પર અજય રાયને ટિકીટ આપી છે.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

વારાણસીથી પ્રિયંકા વાડ્રાને ના ઉતારવાના મુખ્ય કારણ આ હોય શકે છે.

1. પ્રિયંકા વાડ્રા જો વારાણસીથી લોકસભા ચૂંટણી લડતા અને હારી જતા તો તેમની કારકીર્દી પુર્ણ થઈ જતી.

2. જો પ્રિયંકા વાડ્રા આ સીટ પર હારતા અને 2019ની લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ હારી જાય તો કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે વધારે નબળી થઈ જતી.

3. કોંગ્રેસ પાર્ટી અને પ્રિયંકા વાડ્રાના હારવાથી ગાંધી પરિવારના રાજકીય વારસા પર પૂર્ણ વિરામ લાગી જતો, કારણ કે રાહુલ ગાંધીએ લગ્ન કર્યા નથી તેથી તેમના બાળકો નથી. પ્રિયંકા વાડ્રાના બાળકો ચૂંટણી 7 વર્ષ પછી લડી શકે છે. તેથી હાલમાં તેમની રાજકીય મુસાફરી પર વિરામ લાગી જતો.

4. જો પ્રિયંકા વાડ્રા હારી જતા પણ તેઓ મજબૂત ટક્કર આપતા તો વિપક્ષની નજરમાં તેઓ મોટા નેતા બની જતા અને રાહુલ ગાંધીનું કદ નાનું થઈ જાય અને રાહુલ ગાંધીની કારકીર્દી પુરી થઈ જાય.

5. પ્રિયંકા વાડ્રાનું કદ મોટું હોય તો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટેની દાવેદારી વિપક્ષમાં રહીને પણ ક્યારેય ના કરી શકતા તેમનો દાવો નબળો સાબિત થઈ જતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article