450 વર્ષ પહેલા કરવામાં આવેલી એવી 10 ભવિષ્યવાણી જે સાચી પડી! જુઓ VIDEO

|

Sep 04, 2019 | 11:21 AM

16 મી સદીના ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની લગભગ બધી જ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસ્ત્રેદમસે કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણીઓ કરી હતી. તો, ચાલો જાણીએ એવી 10 ભવિષ્યવાણી જે 450 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે સાચી પડી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

450 વર્ષ પહેલા કરવામાં આવેલી એવી 10 ભવિષ્યવાણી જે સાચી પડી! જુઓ VIDEO

Follow us on

16 મી સદીના ફ્રેન્ચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની લગભગ બધી જ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ હોવાનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસ્ત્રેદમસે કવિતાઓના માધ્યમથી ભવિષ્યવાણીઓ કરી હતી. તો, ચાલો જાણીએ એવી 10 ભવિષ્યવાણી જે 450 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે સાચી પડી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

1. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધી વિશે કહેવામાં આવ્યું હતું કે તેને પોતાનું સાશન પરત મળશે. તેના દુશ્મનો તેમના વિરુદ્ધ ષડયંત્ર રચશે છતા પણ તે વિજેતા બનશે. આ ઉપરાંત તેમના મૃત્યું અંગે પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

2. રાજીવ ગાંધીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક પાયલોટ ખાલી પડેલી જગ્યા પર સાશન કરશે અને 7 વર્ષ બાદ તેમનું સામ્રાજ્ય ખતમ થઈ જશે. તેની હત્યા અંગે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

3. વર્ષ-2014માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને બહુમત મળ્યો હતો. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મૂજબ નરેન્દ્ર મોદી અજેય રહેશે અને વર્ષ-2026 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વડાપ્રધાન રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

4. 9/11 ના આતંકવાદી હુમલા માટે તેમણે કહ્યું હતું કે ધરતીના કેન્દ્રમાંથી એક જ્વાળામુખી ફાટશે અને આતંકનો એક નવો મહારાજા બનશે. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ઓસામા બીન લાદેનની વાત કરી હતી.

5. પ્રિન્સેસ ડાયના મૃત્યું અંગે ભવિષ્યવાણી કરી હતી કે ઈશ્વરના દૂત તેને જીંદગી કરતા પહેલા તેની સાથે લઈ જશે.

6. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોહ્ન ઓફ કેનેડીની હત્યા માટે એવું કહેવામાં આવ્યું હતું કે એક મહાન વ્યક્તિ એક જ દિવસમાં કોઈ તૂફાનનો શિકાર બનશે અને તે ખતમ થઈ જશે.

આ પણ વાંચો: રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

7. વિશ્વમાં એક મોટી સમસ્યા આવશે અને તેના કારણે માનવ જીંદગીઓનો એક મોટો હિસ્સો નાશ પામશે. આ ભવિષ્યવાણી જાપાન પર થયેલા પરમાણું હુમલા અંગે કરવામાં આવી હતી.

8. પશ્વિમી યુરોપમાં એક બાળકનો જન્મ થશે જે તેના શબ્દોથી સેનાને પ્રભાવીત કરશે અને તે વિશ્વ પર સાશન કરશે, તે વ્યક્તિ છે હિટલર.

9. બીજા વિશ્વ યુધ્ધને લઈને નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે જેમાં અનેક લોકોના મોત થયા હતા.

10. નેપોલીયન પર ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે એક મહાન વ્યક્તિ બનશે અને તેની લોકપ્રિયતા ચારે તરફ ફેલાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:50 pm, Mon, 2 September 19

Next Article