
રોગપ્રતિકારક શક્તિ વધારે: તાંબામાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ ગુણો પાણીને શુદ્ધ કરે છે, જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

સાંધાના દુખાવામાં રાહત: તેના એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદ કરે છે, જે સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

ત્વચાની ચમક વધારે: આ પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરીને ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી અને ઉકેલો સામાન્ય સમજ પર આધારિત છે. અમે તેમને સમર્થન આપતા નથી. તેમને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)