Yoga Mat: યોગ ફક્ત ‘મેટ’ પર જ કેમ કરવામાં આવે છે? જાણો આની પાછળનું કારણ

યોગ એ ભારતીય પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજકાલ ઘણા લોકો સ્વસ્થ અને ફિટ રહેવા માટે યોગનો સહારો લઈ રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે યોગ હંમેશા મેટ પર જ કેમ કરવામાં આવે છે? ચાલો જાણીએ આ પાછળના કેટલાક કારણો

| Updated on: Mar 18, 2025 | 8:22 AM
4 / 7
ગાદી અને સાંધાને ટેકો પૂરો પાડે છે: યોગમાં ઘણી એવી મુદ્રાઓ છે જે શરીરના સાંધાઓ પર દબાણ લાવે છે, જેમ કે ઘૂંટણ પર બેસવું, પ્લેન્ક કરવું અથવા કોણીના બળે આરામ કરવો. પરંતુ યોગા મેટની ગાદી દબાણ ઘટાડે છે અને સાંધાઓને ટેકો આપે છે. તેથી તમને દુખાવો કે ઈજા થવાનું જોખમ રહેતું નથી.

ગાદી અને સાંધાને ટેકો પૂરો પાડે છે: યોગમાં ઘણી એવી મુદ્રાઓ છે જે શરીરના સાંધાઓ પર દબાણ લાવે છે, જેમ કે ઘૂંટણ પર બેસવું, પ્લેન્ક કરવું અથવા કોણીના બળે આરામ કરવો. પરંતુ યોગા મેટની ગાદી દબાણ ઘટાડે છે અને સાંધાઓને ટેકો આપે છે. તેથી તમને દુખાવો કે ઈજા થવાનું જોખમ રહેતું નથી.

5 / 7
સ્વચ્છતા જાળવે છે: જો તમે સીધા જમીન પર યોગ કરો છો તો ધૂળ, બેક્ટેરિયા અને એલર્જીના કણો તમારા શરીરના સંપર્કમાં આવી શકે છે. ખાસ કરીને જો તમે જાહેર સ્થળ કે પાર્કમાં યોગ કરી રહ્યા છો તો આ સમસ્યા વધુ વધી શકે છે. યોગા મેટ અવરોધ તરીકે કામ કરે છે અને તમને સારી રીતે એટલે કે માટી તમને ચોંટે નહી તે રીતે યોગ પોઝ કરવામાં મદદ કરે છે.

સ્વચ્છતા જાળવે છે: જો તમે સીધા જમીન પર યોગ કરો છો તો ધૂળ, બેક્ટેરિયા અને એલર્જીના કણો તમારા શરીરના સંપર્કમાં આવી શકે છે. ખાસ કરીને જો તમે જાહેર સ્થળ કે પાર્કમાં યોગ કરી રહ્યા છો તો આ સમસ્યા વધુ વધી શકે છે. યોગા મેટ અવરોધ તરીકે કામ કરે છે અને તમને સારી રીતે એટલે કે માટી તમને ચોંટે નહી તે રીતે યોગ પોઝ કરવામાં મદદ કરે છે.

6 / 7
આરામદાયક અનુભવ આપે છે: કેટલાક યોગ આસનો ઘૂંટણ, કોણી અને પગ પર વધુ દબાણ લાવે છે. જેનાથી તમને અસ્વસ્થતા થઈ શકે છે. પરંતુ યોગા મેટ આ સમસ્યા ઘટાડે છે અને આરામદાયક સપાટી પૂરી પાડે છે, જેથી તમે લાંબા સમય સુધી કોઈપણ અસુવિધા વિના યોગ કરી શકો.

આરામદાયક અનુભવ આપે છે: કેટલાક યોગ આસનો ઘૂંટણ, કોણી અને પગ પર વધુ દબાણ લાવે છે. જેનાથી તમને અસ્વસ્થતા થઈ શકે છે. પરંતુ યોગા મેટ આ સમસ્યા ઘટાડે છે અને આરામદાયક સપાટી પૂરી પાડે છે, જેથી તમે લાંબા સમય સુધી કોઈપણ અસુવિધા વિના યોગ કરી શકો.

7 / 7
શું યોગા મેટ વગર યોગ કરી શકાય?: જો તમારી પાસે યોગા મેટ ન હોય, તો તમે કુશા ઘાસની મેટ, સુતરાઉ કાર્પેટ જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને યોગનો અભ્યાસ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે મેટ વગર યોગ કરતી વખતે તમારે વધુ કાળજી રાખવી પડશે. જેથી તમને ઈજા ન થાય અને તમે તમારા શરીરની એનર્જીને બેલેન્સ કરી શકો.

શું યોગા મેટ વગર યોગ કરી શકાય?: જો તમારી પાસે યોગા મેટ ન હોય, તો તમે કુશા ઘાસની મેટ, સુતરાઉ કાર્પેટ જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને યોગનો અભ્યાસ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે મેટ વગર યોગ કરતી વખતે તમારે વધુ કાળજી રાખવી પડશે. જેથી તમને ઈજા ન થાય અને તમે તમારા શરીરની એનર્જીને બેલેન્સ કરી શકો.